સમૂહ-લગ્નોત્સવ


મોંઘવારીના આ કારમા સમય માં પ્રતિ વર્ષ "સમૂહ-લગ્નોત્સવ" નું આયોજન કરીને અત્યાર સુધીમાં વીસ જેટલા સમૂહ લગ્નોત્સવ ઉજવેલ છે.

આ સમૂહ લગ્નોત્સવ માં કન્યાદાનમાં સંસ્થા ઉપરાંત સૌ જ્ઞાતિજનો ખુબ જ ઉમળકાભેર સહકાર આપીને પુણ્ય નું કાર્ય કરતા આવ્યા છે.

ભવિષ્યમાં પણ જો દરેક વર્ષે પાંચ કે તેથી વધુ નવદંપતી સમુહલગ્નમાં ભાગ લેવા તૈયાર થશે તો સમૂહલગ્નનું આયોજન કરવા સંસ્થા કટિબદ્ધ રહેશે.

૧૪૦૦ થી વધુ મેમ્બર્સ

૫૦ થી વધુ કાર્યકર ટીમ

૧૦ થી વધુ વાર્ષિક કાર્યક્રમ